ચેતવણી / Video: મુખ્યમંત્રી યોગીએ લવ જેહાદ માટે કાયદાની કરી જાહેરાત, કહ્યું- 'તો પણ નહીં સુધરે તો રામ નામ સત્ય યાત્રા નિકળશે'

uttar pradesh CM Yogi adityanath statement love jihad

ઉત્તરપ્રદેશની યોગી સરકારે લવ જેહાદ પર તાત્કાલિક અંકુશ લાવવા જઇ રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે દેવરિયામાં ચૂંટણી રેલીઓને સંબોધતા તેની જાહેરાત કરી. યોગીએ દેવરિયાની સભામાં લવ જેહાદ મામલે અલગ કાયદો બનાવવાની જાહેરાત કરી હતી. આ દરમિયાન તેમણે ચેતવણી પણ આપી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ