આદેશ / પગપાળા અને ખાનગી વાહનોમાં યુપી જતા શ્રમિકો માટે માઠા સમાચાર, યોગી સરકારે આપ્યો આ આદેશ

Uttar pradesh cm yogi adityanath coronavirus covid 19 migrant labour police

ઉત્તર પ્રદેશમાં સતત પ્રવાસી મજૂરોની સાથે દુર્ઘટનાઓ થઇ રહી છે. આ જ ક્રમે શનિવારના ઔરેયા દુર્ઘટના પછી સીએમ યોગી આદિત્યનાથે એક વખત ફરીથી અધિકારીઓને સાવચેત કર્યા છે. સીએમ યોગીએ આદેશ આપતા કહ્યુ કે, ''રાજ્યની સીમા ક્ષેત્રોથી કોઇ પણ પ્રવાસી કારીગર/ શ્રમિક ચાલતા, બાઇક અથવા ટ્રક વગેરે અવૈધ અને અસુરક્ષિત વાહનથી ના આવે. જો આમ થશે તો આ લોકો પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. ''

બ્રેકિંગ ન્યૂઝ