નિવેદન / CAAને લઇને હિંસા પર CM યોગી આદિત્યનાથે કહ્યું, હિંસક દેખાવકારોની સંપત્તિ જપ્ત થશે

uttar pradesh cm yogi adityanath caa violent protest seize property lucknow

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં નાગરિકતા કાયદાની વિરુદ્ધ થઇ રહેલા વિરોધ પ્રદર્શન ઉગ્ર બન્યું છે. પ્રદર્શનકારીઓએ સાર્વજનિક સંપત્તિઓને નિશાન બનાવી છે. તેની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહત્વપૂર્ણ બેઠક બોલાવી. બેઠક બાદ યોગી આદિત્યનાથે કહ્યું કે પ્રદર્શનના નામ પર હિંસાની મંજૂરી ના આપી શકીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ