કાર્યવાહી / 600 ભ્રષ્ટ અધિકારીઓ વિરૂદ્ધ CM યોગીની લાલ આંખ, 200થી વધુ કર્યા રિટાયર

Uttar Pradesh chief minister yogi adityanath take big action against corrupt officer

આપને જણાવી દઇએ કે યોગી સરકારે 200થી વધારે અધિકારીઓ અને કર્મચારીઓને જબરદસ્તીથી રિટાયર કરી દીધાં, જ્યારે 400થી વધારે અધિકારીઓ અને કર્મચારીઓને બૃહદ દંડ આપ્યો. એટલે કે હવે તેમનું પ્રમોશન નહીં થાય, આ સાથે જ તેઓને બીજી જગ્યાએ મોકલી દેવામાં આવશે. વધારે આઇએએસ અને આઇપીએસ ઓફિસરો પર કાર્યવાહી કરવામાં આવી છે. આ તમામ પર નિર્ણય કેન્દ્ર સરકાર લેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ