ધર્મ / નવરાત્રીમાં રોજ સવાર-સાંજ ઘરમાં ગુગળ અને ચંદનનો ધૂપ કેમ કરવો જોઇએ?

use thses dhoop during Navratri

વિદ્વાન લોકોનું માનવું છે કે પૂજાના સમયે ધૂપ સળગાવવાથી મનમાં શાંતિ અને પ્રસન્નતા આવે છે. શું તમે જાણો છો આ ઉપરાંત પણ એના અન્ય જ્યોતિષના ટોટકા છે. માનવામાં આવે છે કે આ ટોટકાથી લક્ષ્મી પ્રસન્ન થાય છે સાથે સાથે સારા દિવસો પણ આવવા લાગે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ