ઉત્તરાખંડ / જોશીમઠને બચાવવા કેન્દ્ર સરકારની તાબડતોબ કાર્યવાહી, PMOની બેઠકમાં લેવાયા મોટા નિર્ણય

Urgent action of central government to save Joshimath, major decisions taken in PMO meeting

અધિકારીઓએ જણાવ્યું કે જોશીમઠમાં કુલ 4,500 ઈમારતો છે અને તેમાંથી 610માં મોટી તિરાડો પડી ગઈ છે. જેના કારણે તેઓ રહેવા માટે યોગ્ય નથી. અસરગ્રસ્ત ઇમારતોની સંખ્યા વધી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ