એવોર્ડ / નાગરિકતા કાયદાના વિરોધમાં આ વ્યંગકારે પદ્મશ્રી એવોર્ડ પરત કરવાની કરી જાહેરાત

urdu writer mujtaba hussain decides to return padma shri

જાણીતા ઉર્દૂ લેખક, હાસ્ય અને વ્યંગકાર તથા પદ્મ એવોર્ડથી સન્માનિત મુજતબા હુસેન (Mujtaba Hussain) એ જાહેરાત કરી છે કે તેઓ તેમનો પદ્મશ્રી એવોર્ડ સરકારને પરત કરશે. તેમણે કહ્યું હતું કે દેશની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમણે આ નિર્ણય લીધો છે. તેમણે નાગરિકતા કાયદાને લોકશાહી પરનો હુમલો ગણાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વર્ષ ર૦૦૭માં મુજતબા હુસેનને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ