શરમજનક / માજી સૌનિકો અને શહીદ પરિવારોની માંગણી રૂપાણી સરકારે પુરી ના કરતાં આંદોલનની ચીમકી

Up to 15 demands Movement by ex-servicemen in Ahmedabad

અમદાવાદમાં પૂર્વ સૈનિકો દ્વારા 15 જેટલી માંગણીઓને લઇને શાહીબાગ સ્મારક ખાતે આંદોલન કરવામાં આવી રહ્યું છે. માજી સૈનિકઅને શહિદના પરિવારજનો આંદોલનમાં જોડાયાં છે. છેલ્લા 24 કલાકથી પણ વધુ કલાકો પસાર થઇ ગયા હોવા છતાં આંદોલન હજુ પણ ચાલુ છે ત્યારે માજી સૈનિક અને શહિદ પરિવારજનો ગાંધીનગર તરફ કૂચ કરશે. દેશ માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર પૂર્વ સૈનિક તેમજ દેશ માટે બલિદાન આપનાર જવાનના શહિદ પરિવારજનોને આજે પોતાની માંગણી માટે ના છૂટકે આંદોલન કરવું પડે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ