નિવેદન / દિલ્હીમાં પ્રદુષણ ઓછું કરવા યુપીના મંત્રીની સલાહ- 'યજ્ઞ કરીને ઇન્દ્રદેવને પ્રસન્ન કરો'

UP minister urges state government to reduce air pollution of delhi

દિલ્હીમાં પ્રદુષણ અતિગંભીર સ્તર પર છે ત્યારે યુપીના મંત્રીએ પ્રદુષણ ઓછું કરવા માટે ઈન્દ્રદેવને પ્રસન્ન કરવાની સલાહ આપી છે. મંત્રી સુનીલ ભારલાએ કહ્યું હતું કે જો તમારે પ્રદુષણ ઓછું કરવું હોય તો રાજ્ય સરકારે સૌપ્રથમ યજ્ઞનું આયોજન કરવો જોઈએ. જો ઈન્દ્રદેવ ખુશ થઈ ગયા તો બધી સમસ્યાઓ આપો આપ જ ઠીક થઈ જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ