ઉત્તરપ્રદેશ / ફિરોઝાબાદમાં ભાજપના નેતા દયાશંકર ગુપ્તાની નિર્મમ હત્યા, હત્યારાઓએ ઘેરીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું

up firozabad bjp leader dayashankar killed by unidentified goons

ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં ત્રણ અજાણ્યા શખ્સો દ્વારા ભાજપના નેતા ડીકે ગુપ્તાની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. ડીકે ગુપ્તા ભાજપ મંડળના ઉપાધ્યક્ષ હતા. અજાણ્યા શખ્સોએ તેમને ઘેરીને તેના પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું. જેમાં તેમનું મોત થયું. જ્યારબાદ ગુનેગારો ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ