આંશિક રાહત / મોદી સરકારના આ મંત્રી સાથે મોડી રાતે બેઠક બાદ ચિલ્લા બોર્ડર પર આંદોલન સમાપ્ત, લેવાયો મોટો નિર્ણય

up Farmers Withdraw Protest Opens Up Delhi Border

કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો આંદોલનને વધુ ઉગ્ર બનાવવા જઈ રહ્યા છે ત્યારે બીજી તરફ સરકારને આંશિક રાહત મળી છે.  ઉત્તરપ્રદેશના ખેડૂતોએ નોએડાની બોર્ડરને ખાલી કરી દેવાનો નિર્ણય કર્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ