યોગી સરકાર ગરીબો, પછાત અને નબળા વર્ગોને સમર્પિત છે. અમિતશાહ
અમિત શાહે કહ્યું કે, ભાજપે ઉત્તર પ્રદેશને તેની ઓળખ પાછી અપાવવાનું કામ કર્યુ છે. ભાજપે ઉત્તર પ્રદેશને દેશનું સૌથી અગ્રણી રાજ્ય બનાવવાની દિશામાં કામ કર્યું છે. પાર્ટીએ સાબિત કર્યું છે કે, સરકારો પરિવાર માટે નથી, પરંતુ રાજ્યના સૌથી ગરીબ લોકો માટે છે. યોગી સરકાર ગરીબો, પછાત અને નબળા લોકો માટે સમર્પિત છે.
भारतीय जनता पार्टी के अंत्योदय के विचार को उत्तर प्रदेश में घर घर तक पहुँचाने हेतु लखनऊ में 'मेरा परिवार-भाजपा परिवार' सदस्यता अभियान का शुभारम्भ किया।
मोदी जी व योगी जी के नेतृत्व में यूपी सरकार ने यहाँ की जनता के जीवन स्तर को ऊपर उठाकर एक विकसित नये उत्तर प्रदेश की रचना की है। pic.twitter.com/06Mtlm33TM
ભાજપના કાર્યકરોએ પક્ષની વિચારધારાને ધરે ધરે લઈ જવાની છે
અમિત શાહે પોતાના સંબોધનમાં અખિલેશ યાદવ પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, અખિલેશ જી, આ હિસાબ ઉત્તર પ્રદેશના લોકોને આપો, છેલ્લા 5 વર્ષમાં તમે કેટલા દિવસ વિદેશમાં રહ્યાં ? તાજેતરમાં કોરોના આવ્યો, યુપીમાં પૂર આવ્યું ત્યારે તમે ક્યાં હતાં. ? શાહે કહ્યું કે, અખિલેશે પોતાના માટે પોતાના પરિવાર માટે પોતાની જાતિ માટે રાજ કર્યું છે. તેમણે વધુમાં ઉમેર્યુ કે, તમામ રાજકીય પક્ષો માટે ચૂંટણી એ સત્તા કબજે કરવાનું માધ્યમ છે, ભાજપના કાર્યકર માટે ચૂંટણી એ પક્ષની વિચારધારાને ઘરે-ઘરે લઈ જવાની ચૂંટણી છે. લોકોની સમસ્યા જાણવાની પસંદગી છે. સરકાર દ્વારા કરાયેલા કામોને લોકો સુધી લઈ જવા ચૂંટણી છે.
હિજરત કરાવનારા પોતે જ હિજરત કરી ગયા
અમિત શાહે કહ્યું કે, અન્ય તમામ રાજકીય પક્ષો માટે ચૂંટણી એ સત્તા કબજે કરવાનું માધ્યમ છે. ભાજપના કાર્યકર માટે ચૂંટણી એ પાર્ટીની વિચારધારાને ઘરે-ઘરે લઈ જવાની ચૂંટણી છે. લોકોની સમસ્યા જાણવાની પસંદગી છે. સરકાર દ્વારા કરવામાં આવેલા કામોને લોકો સુધી લઈ જવાની ચૂંટણી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ઘણા વર્ષો સુધી એસપી બસપાની રમત ચાલી રહી છે. ઉત્તર પ્રદેશને બરબાદ કરી નાખ્યું છે.ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની દયનીત સ્થિતિ જોઈનેમ મારૂ લોહી ઉકળી ઉઠતું હતું.આજે ઉત્તર પ્રદેશમાં સ્થળાંતર નથી, જેઓ હિજરત કરાવનારા પોતે જ હિજરત કરી ગયા
.@narendramodi जी व @myogiadityanath जी के नेतृत्व में भाजपा सरकार ने गुंडाराज, भ्रष्टाचार, जातिवाद से मुक्त कर उत्तर प्रदेश को एक नई पहचान दी है।
भाजपा ने यह सिद्ध करके दिखाया है कि सरकारें, परिवार के लिए नहीं होती बल्कि उसका संकल्प गरीब से गरीब परिवार का विकास करना होता है। pic.twitter.com/j5IFXwFLmr
અમિત શાહે કહ્યું કે, મોદીજી અને યોગી સરકાર દ્વારા ઉત્તર પ્રદેશ અને દેશમાં ખૂબ જ મોટો બદલાવ આવ્યો છે. તમે ફરી બે તૃતીયાંશ બહુમતી આપી છે. મોદીજીએ રામ જન્મભૂમિનો શિલાન્યાસ કર્યો અને આજે આકાશને સ્પર્શતું ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર નિર્માણ પામી રહ્યું છે. પાર્ટીની સરકારમાં નિર્દોષ રામભક્તોને ગોળીઓથી ઠાર કરવામાં આવ્યા. આજે રામલલા ગગનચુંબી મંદિરમાં એ જ જગ્યાએ ગર્વ સાથે બિરાજમાન થવાના છે.