ચૂંટણી રણ 2022 / યુપીમાં રાજકીય ઉથલપાથલ : ભાજપમાં ધડાધડ રાજીનામા, સ્વામી પ્રસાદ મૌર્ય બાદ 3 ધારાસભ્યોએ પાર્ટી છોડી

up election tindwari banda mla brajesh kumar prajapati and shahjahanpur mla roshan lal verma quit bjp

યુપી ભાજપને આજે બે મોટા ઝટકા લાગ્યા છે. પહેલા યોગી કેબિનેટના મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય અને હવે ભાજપના બે ધારાસભ્યોએ રાજીનામા આપ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ