કોરોના સંકટ / ઉત્તરપ્રદેશમાં કોરોનાના દર્દીઓને CM યોગીએ આપી સૌથી મોટી રાહત

up cm yogi ordered free remdesivir injections covid patients

કોરોનાના દર્દીઓને મોટી રાહત આપતા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એલાન કર્યું છે કે રાજ્યની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દાખલ કોરોનાના દર્દીઓને ફ્રીમાં રેમડેસિવિર ઇન્જેક્શન આપવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ