નિવેદન / પ્રિયંકા ગાંધીના 'ભગવા' કહેવા બાબતે CM યોગીની ચેતવણી, કહી આ મોટી વાત

up cm yogi adityanaths warning after priyanka gandhi saffron remark

પ્રિયંકા ગાંધીના ભગવા વાળા નિવેદનને લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રિએક્શન આપ્યું છે. યૂપીના સીએમ ઓફિસથી ટ્વિટ કરવામાં આવ્યું છે કે સંન્યાસીની લોકસેવા અને જનકલ્યાણના સતત ચાલી રહેલા યજ્ઞમાં જે પણ બાધા ઉત્પન્ન કરશે તેને દંડ કરવામાં આવશે.

બ્રેકિંગ ન્યૂઝ