રામ મંદિર / જાણો અયોધ્યાથી કેટલે દૂર મસ્જિદ માટે મુસ્લિમોને મળી જગ્યા

up cabinet verdict sunni waqf board gets 5 acres of land for mosque in ayodhya

કેન્દ્રની કેબિનેટની બેઠક બાદ અયોધ્યામાં સુન્ની વકફ બોર્ડમાં 5 એકર જમીન રૌનાહીમાં આપવાના પ્રસ્તાવ પર સહમતી દર્શાવવામાં આવી છે. આ જમીન લખનોઉ- અયોધ્યા હાઈ-વે પર અયોધ્યાથી લગભગ 22 કિમી પહેલા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ