BJP નેતાનો દાવો / 'આજે મોદીજી છે એટલે દેશ બચી ગયો, કોંગ્રેસ હોત તો ખબર નહીં શું થાત', ટ્રોલર્સએ લઈ લીધા આડે હાથ, એવી એવી કમેન્ટ્સ આવી કે.....

up bjp leader swatantra dev singh controversial statement on coronavirus

ભાજપ નેતાના આ નિવેદન પર એક ટ્વિટર યુઝરે લખ્યું, 'સારવાર વગર અને ઓક્સિજન વગર લાખો લોકો મરી ગયા કરોડો પરિવાર બેરોજગાર થઈ ગયા પણ સારી વાત છે કે મોદીજી છે નહીં તો શું થાત? '

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ