અયોધ્યા / 'રામનવમી' નજીક આવતા જ યોગી સરકાર એલર્ટ, ભક્તોને ધ્યાને રાખતા અધિકારીઓને આપ્યો મહત્વનો આદેશ

UP Ayodhya CM Yogi Yogi government  Ayodhya Ram Temple Ram temple Rammandir

અયોધ્યાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામ નવમીના મેળાને લઈને જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને બેઠકમાં મુખ્યમંત્રીએ સૂચના આપી હતી કે રામ ભક્તોને કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ