મંત્રીમંડળ / મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારે કર્યુ એવું કામ કે કોંગ્રેસ થયું નારાજ, આ મામલે વિખવાદ શરૂ

unrest in maharashtra congress over allocation of portfolios came out

મહારાષ્ટ્રમાં મંત્રીમંડળ વિસ્તાર બાદ કોંગ્રેસ ધારાસભ્યોમાં અસંતોષ દિવસેને દિવસે વધતો જાય છે. પાર્ટીમાં વિખવાદની સ્થિતિ ઉભી થઇ ગઇ છે. પૂણેના ધારાસભ્ય સંગ્રામ થોપટેના સમર્થકોએ કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ કરી, કેમકે તેમને મંત્રી પદ આપવામાં આવ્યું નથી. માત્ર થોપટે જ નહીં, પૂર્વ ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેની પુત્રી પ્રણીતિ શિંદેને પણ મંત્રીમંડળથી બહાર રાખવામાં આવ્યા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ