સાવચેતી / ટૉયલેટ જતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન, નહીં તો જીંદગીભર પસ્તાશો

Unnatural toilet errors can cause harm to our body

સમયથી શૌચાલય જવું એક તંદુરસ્ત વ્યક્તિની નિશાની છે, કારણ કે ટૉયલેટ જવાથી શરીરની બધી ગંદકી બહાર નિકળે છે. પરંતુ કેટલીક વખતે આપણે ટૉયલેટ જતી વખતે અમુક ભૂલો કરી બેસીએ છીએ. જેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ