ઉત્તર પ્રદેશ / ઉન્નાવ દુષ્કર્મ કેસમાં CM યોગીએ કહ્યું ‘ ફાસ્ટટ્રેકમાં સુનાવણી થશે, આરોપીઓને નહીં છોડીએ’

Unnao Women Death extremely saddening, case will be taken to fast track court UP CM Yogi Adityanath

ઉન્નાવ રેપ પીડિતાનું શુક્રવારે રાત દિલ્હીની હોસ્પિટલમાં નિધન થયુ છે. આ મામલાને લઇને યુપીના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે આરોપીઓને જલ્દી થી જલ્દી સજા અપાવીશું.

બ્રેકિંગ ન્યૂઝ