નિવેદન / ઉન્નાવ પીડિતાની બહેનનું અલ્ટીમેટમ, એક્શન લો, નહીંતર CM આવાસની બહાર આત્મવિલોપન કરીશ

unnao rape victim sister demand action against accused bjp cm yogi up government

ઉન્નાવ બળાત્કાર પીડિતાના આજે રવિવારે અંતિમ સંસ્કાર કરી દેવાયા છે. તેના પાર્થિવ દેહના અગ્નિ સંસ્કાર કરાયા નથી પરંતુ દફનાવાયો છે. બીજી તરફ પીડિતાની બહેને મુખ્યમંત્રી આવાસની સામે આત્મવિલોપન કરવાની ચેતવણી આપી છે. પીડિતાની બહેને કહ્યું કે, જો એક સપ્તાહમાં આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી ન કરવામાં આવી તો મુખ્યમંત્રી આવાસ સામે આત્મદાહ કરીશ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ