ઉન્નાવ કેસ / 'ધારાસભ્યે જેલમાંથી ફોન પર કહ્યું જીવતા રહેવું છે તો કોર્ટમાં નિવેદન બદલી દો'

unnao rape victim family says kuldeep singh forcing to compromise

ઉન્નાવ બળાત્કાર કેસના આરોપમાં જેલમાં બંધ ધારાસભ્ય કુલદીપ સિંહ (Kuldeep Singh Sengar) સેંગર વિરુદ્ધ નોંધવામાં આવેલ એફઆઇઆર (FIR)માં કહેવામાં આવ્યું છે કે એમણે જેલની અંદરથી ફોન કરી પીડિત પરિવારને ધમકી આપતા હતા. ફરિયાદમાં કહેવામાાં આવ્યું છે કે કુલદીપ સિંહ ધમકી આપતા ફોન પર કહે છે કે જીવીત રહેવા માંગો છો તો કોર્ટમાં નિવેદન બદલી દો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ