ઉન્નાવ કેસ / પીડિતાને લખનઉથી કરાઇ એરલિફ્ટ, હવે દિલ્હી એઇમ્સમાં થશે સારવાર

 Unnao Rape Case: Victim Will Be Shifted To Delhi AIIMS

સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યા બાદ ઉન્નાવ દુષ્કર્મ પીડિતાને સોમવારે સાંજે એરલિફ્ટ કરીને દિલ્હી લઈ જવામાં આવી છે. હવે તેની સારવાર દિલ્હી એમ્સમાં કરવામાં આવશે. જણાવવામાં આવ્યું હતું કે પીડિતાને સાંજે પાંચ વાગ્યે એરલિફ્ટ કરવામાં આવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ