ઉન્નાવ રેપ કેસ / પીડિતાના માતાએ કહ્યું, દિલ્હી નહીં લખનઉમાં જ કરાવીશું ઇલાજ

unnao rape case victim medical treatment

ઉન્નાવ રેપ કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયથી પીડિતાની માતા ખુશ છે. પીડિતાની માતાએ કહ્યું કે અત્યારે અમે લખનઉમાં જ રહીને ઇલાજ કરાવીશું. દિલ્હી નહીં જઇએ. જો અહીના તબીબો જવા અંગે કહેશે તો અમે વિચારીશું. આરોપી વિધાયક કુલદીપ સેંગરને ભાજપમાંથી નીકાળવા પર પીડિતાની માતાએ જણાવ્યું કે આ કામ બહુ પહેલા કરવાનું હતું, ઘણું મોડુ થયું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ