ઉત્તરપ્રદેશ / ઉન્નાવ દુષ્કર્મ કેસમાં વિપક્ષ યોગી પર હાવી, અખિલેશ ધરણા પર અને પ્રિયંકા પીડિતાના પિતાને મળી

Unnao Incident Akhilesh Yadav sits on dharna, Priyanka Gandhi blames UP govt

ઉન્નાવ દુષ્કર્મ પીડિતાનું ગઇકાલે મોડી રાત્રે નવી દિલ્હી ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જો કે તેને લઇને હવે ઉત્તર પ્રદેશનું રાજકારણ ગરમાયું છે. વિપક્ષ પાર્ટીઓએ રાજ્ય સરકારની નિષ્ફળતા ગણાવી ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉન્નાવ ખાતે પીડિતાના પિતા સાથે બંધ બારણે મુલાકાત કરી. જ્યારે બીજી તરફ યૂપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવ વિધાનસભાની બહાર ધરણા પર બેઠા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ