વિચારણા / મોટા સમારંભોને મંજૂરી માટે સરકાર કરી રહી છે વિચારણા, નિયમમાં આવી શકે છે આ ફેરફાર

unlock soon you may be invite many guests as you like in weddings can be invited half of the capacity of the marriage hall...

કોરોના મહામારીના કારણે છેલ્લા પાંચ મહિનાથી બંધ રહેલા સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય આયોજનો પણ આ રીતે શરૂ થઇ શકશે. કોઇ પણ સભાગૃહની 50 ટકા સીટો જેટલા શ્રોતાઓ બોલાવીને સંગીત, નૃત્ય, નાટક, સભા, વિમોચન જેવા કાર્યક્રમ કરી શકાશે. અનલૉકની આગામી ગાઇડલાઇનમાં કેન્દ્ર સરકાર આ બાબતો સામેલ કરી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ