લોકડાઉન / દેશ અનલોક 5.0 તરફ આગળ વધ્યો સાથે આ શહેર લોકડાઉનમાંથી બહાર આવ્યું, અહીં હતું લોકડાઉન

unlock 5 cabinet minister ravindra chaubey announce end lockdown in raipur

છત્તીસગઢ સરકારે રાજધાની રાયપુરને અનલોક કરી દીધી છે. જિલ્લા પ્રશાસનની સાથે પ્રભારી મંત્રી રવિન્દ્ર ચૌબેની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે આ અઠવાડિયે લોકડાઉનને હવે આગળ વધારવામાં નહીં આવે. આ બાદ પ્રશાસને અનલોકની નવી ગાઈડલાઈન પણ જાહેર કરી છે. હવે રાજધાનીમાં રાતે 8 વાગ્યા સુધી દુકાનો ખુલ્લા રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ