અમદાવાદ / અનલોક-4 માં મંજૂરી મળી છતાં સિનેમા રસિકો નારાજ થાય તેવા સમાચાર

સરકાર દ્વારા અનલોક-4માં ઓપન થિયેટર શરૂ કરવાના આદેશ અપાયા છે.. પરમિશન હોવા છતા અમદાવાદમાં ડ્રાઈવ-ઈન-સિનેમા નહી શરૂ થાય. જો આગામી દિવસોમાં મલ્ટીપ્લેક્સ થિયેટરને ખોલવાની પરમિશન મળશે, ત્યાર બાદ જ ડ્રાઈવિંગ સિનેમા ખુલશે. થોડા જ ઓપન થિયેટર હોવાથી પ્રોડ્યૂસર ફિલ્મ રિલીઝ કરવાને લઈને ડરી રહ્યા છે. ફિલ્મો અને ગ્રાહકો ન મળવાના ડરથી ડ્રાઇવ-ઈન સિનેમા ન ઓપન કરવાનો નિર્ણય કરાયો છે.

બ્રેકિંગ ન્યૂઝ