10 જાન્યુઆરીનો દિવસ બધાજ ભારતીયો તથા હિન્દી પ્રેમિયો માટે ખાસ છે કારણ કે આજના દિવસે આખા વિશ્વમાં હિન્દી દિવસ મનાવવામાં આવે છે. હિન્દી દુનિયાની સૌથી વધુ બોલાતી ભાષાઓમાંથી એક છે.
વિશ્વ હિન્દી દિવસ
હિન્દી ભાષાનો પ્રચાર-પ્રસાર
આ દિવસને ઉજ્જવાના પાછળનું કારણ
1975 માં થઇ હતી શરૂઆત
વિશ્વ હિન્દી દિવસની શરૂઆત 2006 માં થઇ હતી. પૂર્વ પ્રધાનમંત્રી ડૉ મનમોહન સિંઘે વિશ્વ હિન્દી દિવસ ની ઘોષણા 10 જાન્યુઆરી 1975 માં કરી હતી. આજના દિવસને ઉજ્જવાનો કારણ હિન્દી ભાષાનો પ્રચાર-પ્રસારને પ્રોત્સાહન આપવાનું હતું.
હિન્દી ભાષાનો સતત ફેલાવો
હિન્દી ખાલી એક ભાષા નહિ પરતું ભારતીય સંસ્કૃતિની વાહક ભાષા પણ કેહવાય છે જેથી લોકો તેમની હજારો વર્ષ જૂની સંસ્કૃતિથી જોડાયલા રહે છે. હિન્દી આજે વૈશ્વિક ભાષા બની રહી છે અને તેનો પ્રચાર અને ફેલાવો સતત વધી રહ્યો છે. ભારતમાં 14 સપ્ટેમ્બરએ હિન્દી દિવસ ઉજ્જવામાં આવે છે, 1949 માં આ દિવસે સંવિધાન સભાએ હિન્દી ભાષાને પેલી વાર સત્તાવાર ભાષાના રૂપે સ્વીકાર્યું.
પ્રખ્યાત પંક્તિ
આ પ્રસંગે લોકો શિવરાજસિંહ ચૌહાણ અને ઘણા લોકો હિન્દી લેખક અને કવિ ભારતેન્દુ હરિશ્ચંદ્રની આ પ્રખ્યાત પંક્તિ શેર કરી રહ્યાં છે- निज भाषा उन्नति अहै, सब उन्नति को मूल बिन निज भाषा-ज्ञान के, मिटत न हिय को सूल।। - भारतेन्दु हरिश्चंद्र