રહસ્ય / પ્રખ્યાત તીર્થ સ્થળ અમરનાથની યાત્રાના આ રહસ્યો છે જાણવા જેવા

unknown facts about amarnath yatra

ભગવાન શિવનાં અનેક યાત્રાધામ છે, પરંતુ અમરનાથ ગુફા ભગવાન શિવનાં તીર્થ સ્થળો પૈકી ખૂબ જ પ્રખ્યાત છે. આ ગુફાની કથા અને તે કથાનાં રહસ્ય વિશે સાંભળીને કોઈ પણ પ્રાણી અમર થઈ જાય છે. પુરાણોમાં કથા છે કે એક વખત માતા પાર્વતીએ ભગવાન શંકરને પ્રશ્ન કર્યો કે એવું કેમ છે કે તમે તો અમર છો પણ મારે દરેક જન્મમાં નવા સ્વરૂપમાં આવીને વર્ષોની કઠોર તપસ્યા કર્યા બાદ તમને પ્રાપ્ત કરવા પડે છે. મારી આવી પરીક્ષા કેમ લેવામાં આવે છે? તમારા ગળામાં પરમુંડની માળા અને તમારા અમર થવા પાછળ શું રહસ્ય છે?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ