મહેસાણા / ઉંઝા ખાતે લક્ષચંડી મહાયજ્ઞનો આજે અંતિમ દિવસ, માં ઉમિયાના દર્શને ઉમટ્યા ભક્તો

મહેસાણાના ઉંઝા ખાતે માં ઊમ્યાના લક્ષચંડી મહાયજ્ઞની આજે અંતિમ દિવસ છે.ત્યારે માં ઊમ્યાના દર્શન કરવા લોખોની સખ્યામાં ભક્તો ઉમટી પડયાં છે. આજે વહેલી સવારથી માંના દર્શન કરવા માટે માટી સખ્યામાં ભક્તો ઉમટી પડયા છે .ઉંઝામાં મહાયજ્ઞમાં દરમિયાન 45 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યાં છે.અને 30 લાખથી વધુ લોકોએ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યું છે. મહાયજ્ઞમાં સ્વયંમ સેવકો વહેલી સવારથી લોકોની સેવામાં જોડાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ