નિર્ણય / UKના પ્રધાનમંત્રી બોરીસ જ્હોન્સને રદ્દ કર્યો ભારત પ્રવાસ, પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં થવાના હતા સામેલ

United Kingdom PM Boris Johnson cancels visit to India later this month

કોરોના મહામારી અને નવા સ્ટ્રેનના ભય વચ્ચે બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જનસને પોતાનો ભારત પ્રવાસ રદ્દ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, બોરિસ જોનસન આગામી 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વ સમારોહમાં સામેલ થવાના હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ