આંદોલન / MLA અંબરીશ ડેરના ઉપવાસનો મામલો દિલ્હી સુધી પહોંચ્યો, પિયૂષ ગોયલે આપ્યા તપાસના આદેશ

Union Railway Minister Piyush Goyal orders probe into Rajula railway land dispute

જમીન વિવાદને લઈને રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર છેલ્લા 14 દિવસથી ઉપવાસ પર બેઠા છે ત્યારે કેન્દ્રીય રેલ મંત્રી પિયુષ ગોયલે તપાસના આપ્યા આદેશ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ