ઈકોનોમી / ખેડૂતો માટે સરકારના મોટા નિર્ણય : ખેડૂતો જ્યાં ઈચ્છે ત્યાં પાક વેચી શકશે, 3 લાખની લોન પર 2 ટકા વ્યાજ છૂટ

Union Ministers Prakash Javadekar address the media in Delhi on Union Cabinet's decisions

PM મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે PM મોદીના બીજા કાર્યકાળમાં પ્રવેશ કર્યા બાદ આ પ્રથમ બેઠક યોજાયેલ. આ મિટીંગમાં લેવાયેલા નિર્ણયોની માહિતી કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પત્રકાર પરિષદને સંબોધી હતી.જેમાં MSMEને લઇને મહત્વની જાહેરાત કરી હતી. આ સાથે ખેડૂતો માટે પણ મહત્વની જાહેરાતો કરવામાં આવી હતી.

બ્રેકિંગ ન્યૂઝ