નિવેદન / 'PM સૌથી સારા કમ્યૂનિકેટર છે, દેશ માને છે તેમની વાત'

Union Minister Prakash Javadekar Said PM Modi is good communicator

મંત્રી પ્રકાશ જાવડેકરે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ કે, આપણું ભાગ્ય છે કે, ''પ્રધાનમંત્રી એક સારા કમ્યૂનિકેટર છે અને તેમણે જેટલા પણ ભાષણ આપ્યા, મનની વાત કરી, જનતા તેમની સાથે જ રહી છે.''

બ્રેકિંગ ન્યૂઝ