ઉત્તરપ્રદેશ / કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના ડ્રાઇવરનું મોત, પરિવારે કર્યો એવો આક્ષેપ કે મંત્રીજીની મુશ્કેલીમાં વધારો

Union Minister Narayan Rane was again embroiled in controversy

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે ઉત્તરપ્રદેશ ગયા હતા ત્યારે તેમના ડ્રાઈવરનું ત્યા મોત થયું જેના કારણે તેમની મુશ્કેલી વધી ગઈ છે. કારણકે મૃતક ડ્રાઈવરના પરિવારજનોએ ગંભીર આક્ષપો કર્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ