એડમિશન / અંતે... આશા ફળી, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આવ્યા વિદ્યાર્થીની વ્હારે

Union Minister Mansukh Mandavia help student pratik das admission

માત્ર ભણવાનો મક્કમ ઈરાદો હોવો એ જ જરૂરી નથી. તમને કોઈ સક્ષમ સ્કૂલમાં પ્રવેશ પણ મળવો જરૂરી છે. પરંતુ દરેકનાં નસીબમાં સારી સ્કૂલોમાં પ્રવેશ મળવાનું લખ્યું નથી હોતું. અમદાવાદમાં દસમાં ધોરણમાં ભણતા દાસ વિવેકકુમાર નામનાં વિદ્યાર્થીને એવી ઈચ્છા હતી કે પોતાનાં નાના ભાઈ-બહેનને કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ મળે. તે માટે તેમણે અનેક અધિકારીનો સંપર્ક કર્યો તે દરમિયાન તેને નિરાશા જ હાથ લાગી હતી. પરંતુ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આ વિદ્યાર્થીની વ્હારે આવ્યા છે. જેથી વિદ્યાર્થીની નિરાશા ખુશીમાં ફેરવાય ગઇ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ