કરતારપુર / કેન્દ્રીય મંત્રી હરસમરત કૌરે કહ્યું, PM મોદી 8 નવેમ્બરે કરતારપુર કોરિડોરનું ઉદઘાટન કરશે

union minister harsimrat kaur announced that pm modi will inaugurate kartarpur corridor on 8 november

કરતારપુર કોરીડોર (Kartarpur Corridor Inauguration)ને લઇને મોટા સમાચાર આવી રહ્યા છે. તેનું ઉદઘાટન 8 નવેમ્બરે પીએમ મોદી કરશે. કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલે પોતાના ટ્વિટર અકાઉન્ટ દ્વારા તેની જાણકારી આપી. એમણે લખ્યું કે ગુરુનાનક દેવ જીના આશીર્વાદથી આખરે 'કરતારપુર સાહિબ'માં અરદાસનું સપનુ હવે હકીકતમાં બનતુ નજરે પડી રહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ