નિવેદન / મોદી સરકારના આ દિગ્ગજ મંત્રીએ JNUના વિદ્યાર્થી વિશે કહ્યું, આ ગદ્દાર, ભારતનું લોહી છે એવુ કેમ માનવું?

union minister giriraj singh jump into sharjil imam video dispute told traitor

જેએનયૂ વિદ્યાર્થી શરજિલ ઇમામના આસામને ભારતથી અલગ કરવાના ભડકાઉ નિવેદન પર રાજનીતિ ગરમાઇ છે. વિવાદીત નિવેદન આપવા માટે જાણિતા બીજેપીના પ્રવક્તા સંબિત પાત્રા બાદ હવે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે પણ શરજિલ પર હુમલો બોલ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ