નિવેદન / આ કારણથી દેશમાં CAA લાવ્યા છે PM મોદી, કોઇએ ગભરાવવાની જરૂર નથી

union minister amit shah modi government human rights caa

દેશના લઘુમતિઓ ના કરે ચિંતા. CAAના કારણે લઘુમતિઓની નહીં છીનવાય નાગરિકતા. આ દાવો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યો છે. ઓડિશામાં એક રેલીને સંબોધતા અમિત શાહે વિપક્ષ પર પણ ગંભીર આરોપ લગાવ્યાં અને કહ્યું કે સપા, કોંગ્રેસ અને મમતા બેનર્જી CAAનો વિરોધ કરી દેશમાં ભ્રમ ફેલાવી રહ્યાં છે. 

બ્રેકિંગ ન્યૂઝ