નવી દિલ્હી / ગૃહમંત્રી અમિત શાહે કર્યો નવા જનગણના ભવનનો શિલાન્યાસ, કહ્યું 2021માં ડિજિટલ થશે વસ્તી ગણતરી

Union Home Minister and BJP National President Shri Amit Shah will lay the foundation stone of RGI Bhawan  in New Delhi.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે દિલ્હીમાં વસ્તી ગણતરીના બિલ્ડિંગનો શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે વસ્તી ગણતરીની આખી ઇમારત ગ્રીન બિલ્ડિંગ હશે. ભારતમાં ગ્રીન બિલ્ડિંગનો કોન્સેપ્ટ અપનાવવાની જરૂર છે.

બ્રેકિંગ ન્યૂઝ