વિમોચન / કોંગ્રેસનું આઝાદીમાં મોટું યોગદાન પણ'... અમિત શાહે ભણાવ્યાં ઈતિહાસના પાઠ, સાવરકર પર નવો ખુલાસો

Union Home Minister Amit Shah released the Krantikariyo book and said that

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ક્રાંતિકારીઓ પુસ્તકનું વિમોચન કરી જણાવ્યું હતું કે કોંગ્રેસનું અઝાદીમાં મહત્વનું યોગદાન છે પરંતુ અન્યુ કોઈનું યોગદાન નથી એ વાત ઉચિત નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ