સાણંદ / જ્યાં સુધી બાળકો અને સગર્ભા સ્વસ્થ ન હોય ત્યાં સુધી દેશનો વિકાસ થતો નથી : સાણંદમાં બોલ્યાં અમિત શાહ

Union Home Minister Amit shah Gujarat Visit

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સાણંદના નિધરાડ અને કોલટા ગામની મુલાકાત લીધી અને સર્ગભા બહેનોને લાડુંનું વિતરણ કાર્યક્રમમાં હાજરી આપી . 

બ્રેકિંગ ન્યૂઝ