જય માં ઉમિયા / પુરુષાર્થની પરાકાષ્ઠાએ પાટીદાર સમાજ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માં ઉમિયાના મંદિરના શિલાન્યાસ વખતે જુઓ શું કહ્યું

Union Home Minister Amit Shah Foundation stone laying ceremony of Umiyadham temple

ઉમિયાધામ મંદિરનો શિલાન્યાસ મહોત્સવમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું માં ઉમિયાના ધામના શિલાન્યાસ પ્રસંગમાં મને પણ એક ઈંટ મુકવાનો મોકો મળ્યો છે, ઉમિયામાતા સંસ્થાનનો હું આભાર માનું છું કે આ પવિત્ર કામમાં જોડવા માટે મને મોકો આપ્યો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ