દાંડીમાર્ચ સાયકલ યાત્રા કાર્યકમમાં અમિત શાહ આપી હતી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગત રોજ બે દિવસીય ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. જે દરમિયાન ગઈ કાલે તેઓ ગાંધીનગર રાજભવન ખાતે સોમનાથ ટ્રસ્ટની મિટીંગમાં ઉપસ્થિત રહ્યાં હતાં. જ્યાર બાદ આજે દાંડી કૂચની 92મી વર્ષગાંઠ નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના કોચરબ આશ્રમ ખાતે પહોંચ્યા. જ્યાં તેઓએ ગુજરાત વિદ્યાપીઠના 250 જેટલા વિદ્યાર્થીઓનું સંબોધન કર્યું હતું.
गुजरात: केंद्रीय गृह मंत्री अमित शाह दांडी मार्च की 92वीं वर्षगांठ पर अहमदाबाद के कोचरब आश्रम पहुंचे। यहां गृह मंत्री दांडी साइकिल यात्रा का शुभारंभ करेंगे। pic.twitter.com/4m3nCj1OLy
કેન્દ્રીય ગૃહમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, કોચરબ આશ્રમથી દેશમાં લડાઈની આઝાદી શરૂ થઈ હતી.મોહનને મહાત્મા બનાવનારી ભૂમિ એટલે કોચરબ આશ્રમ, દાંડી યાત્રાએ એ સમગ્ર દેશમાં ચેતના જગાવી,તેમણે જણાવ્યું હતું કે, ગાંધીજીના સિદ્ધાંતો અને વિચારો ક્યારે પરિસ્થિતી જન્ય ન હતાં. માનવ સ્વભાવને ઉધ્વગતિ આપનારા વિચારો અને સિદ્ધાંત હતાં.અમિત શાહે જણાવ્યું હતું કે, મેં ગાંધીજીને ખૂબ કાળજીથી વાંચ્યા છે, તેમના સિદ્ધાંતો 200 વર્ષ પછી પણ કામ લાગશે
દાંડીમાર્ચ સાયકલ યાત્રા કાર્યકમમાં અમિત શાહ આપી હતી
કોચરબ આશ્રમમાંથી દાંડીમાર્ચ સાયકલ યાત્રા કાર્યકમમાં અમિત શાહ આપશે હાજરી આપી હતી ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય મંત્રી અમિત શાહના આગમનને પગલે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ સાથે અમદાવાદના પીરાણા ખાતે યોજાનારી આરઆરએસની બેઠકમાં ભાગ લઈ શકે છે, તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.