અમદાવાદ / મેં ગાંધીજીને ખૂબ કાળજીથી વાંચ્યા છે, તેમના સિદ્ધાંતો 200 વર્ષ પછી પણ કામ લાગશે: ગૃહમંત્રી અમિત શાહ

Union Home Minister Amit Shah addressed about 250 students of the university at Kocharab Ashram.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે છે.ત્યારે આજે કોચરબ આશ્રમ ખાતે વિદ્યાપીઠના 250 જેટલા વિદ્યાર્થીઓને સંબોધ્યા હતાં.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ