Coronavirus / કોરોના મહામારીને લઈને સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને સંસદમાં આપ્યું આ નિવેદન, કહ્યું હવે...

union health minister harsh vardhan lok sabha discussion covid 19 pandemic coronavirus

દેશમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. રોજ 90 હજારથી વધારે કોરોના વાયરસના દર્દીઓ આવી રહ્યા છે. આ સમયે સંસદના મોનસૂન સત્રમાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી. આ ચર્ચામાં સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે કોરોના મહામારીની લડાઈમાં ભારતની જીત વધારે દૂર નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ