બ્રેકિંગ ન્યુઝ
VTV / Union Cabinet approves the Rs 1.64 lakh crore revival package for BSNL," says Union Minister Ashwini Vaishnaw
Hiralal
Last Updated: 05:19 PM, 27 July 2022
ADVERTISEMENT
દેશમાં 5જી સ્પેક્ટ્રમની હરાજી ચાલી રહી છે. ત્યારે હવે સરકારી માલિકીની ટેલિકોમ કંપની BSNLને ઉગારવા માટે મોદી સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. બુધવારે કેન્દ્રીય કેબિનેટની મળેલી બેઠકમાં BSNLને લઈને એક મોટો નિર્ણય લેવાયો છે. કેબિનેટની બેઠકમાં સરકારે BSNLને ઉગારવા 1.64 lakh કરોડના પેકેજની મંજૂરી આપી દીધી છે.
"Union Cabinet approves the Rs 1.64 lakh crore revival package for BSNL," says Union Minister Ashwini Vaishnaw pic.twitter.com/MoxMHuBFv0
— ANI (@ANI) July 27, 2022
ADVERTISEMENT
ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી માહિતી
કેબિનેટની બેઠક બાદ પત્રકારોને માહિતી આપતા કેન્દ્રીય ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે સરકારે BSNL માટે 1.64 lakh કરોડનું પેકેજ મંજૂર કર્યું છે.
Cabinet approves revival of BSNL and merger of BBNL and BSNL: Union Minister of Electronics & Information Technology Ashwini Vaishnaw pic.twitter.com/n8vVJfchpL
— ANI (@ANI) July 27, 2022
BBNL અને BSNLનું મર્જર થશે
ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે સરકારે BBNL અને BSNLના મર્જરનો પણ નિર્ણય લીધો છે.
33 હજાર કરોડની બેન્ક લોન ચૂકવવા BSNL સોવરીન બોન્ડ ઈસ્યુ કરશે.
અશ્વિની વૈષ્ણવે કહ્યું કે 33,000 કરોડના કાનૂની દેવાને ઈક્વીટીમાં ફેરવી દેવામાં આવશે. તેમણે કહ્યું કે BSNL 33 હજાર કરોડની બેન્ક લોન ચૂકવવા માટે સોવરીન બોન્ડ ઈસ્યુ કરશે.
Govt to make administrative allocation of spectrum to BSNL to help it expand 4G services, says Vaishnaw
— Press Trust of India (@PTI_News) July 27, 2022
BSNLને 4G સ્પેક્ટ્રમ ફાળવવામાં આવશે
કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે એવું પણ કહ્યું કે સરકાર BSNLને એડમિનિસ્ટ્રીટેટિવ સ્પેક્ટ્રમની ફાળવણી પણ કરશે જેનાથી તેને 4G સેવાઓ વિસ્તારવામાં મદદ મળશે.
BSNLને અત્યાર સુધીની સૌથી મોટી મદદ આપી સરકારે
ઉલ્લેખનીય છે કે સરકારી માલિકીની ટેલિકોમ કંપની BSNL સતત ખોટ ખાઈ રહી છે અને હાલમાં તે સંપૂર્ણપણે પડી ભાંગી છે અને તેથી હવે સરકારે તેની મોટી મદદ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT