આપણા ખેડૂતોને તકલીફોનો પાર નથી. ક્યારેક પાણીની અછત તો ક્યારેક અતિ વરસાદની સમસ્યા. આ બાબતોમાંથી બહાર નીકળે તો પાકમાં જંતુનાશક અને તેની દવાની સમસ્યાનો સામનો ખેડૂત કરી રહ્યા છે ત્યારે મોદી સરકારે ખેડૂતોને તમામ સમસ્યામાંથી ઉગારવા માટે એક નવા કાયદાની તૈયારીઓ હાથ ધરી છે જેનાથી ખેડૂતોનો ખર્ચ ઘટશે અને આવક વધશે. તો શું છે આ કાયદો અને તેનાથી ખેડૂતોને કેવી રીતે થશે લાભ તે જાણવા માટે જુઓ...