બેદરકારી / આંગણવાડી દ્વારા આપવામાં આવતો આહાર કેટલો પોષણયુક્ત? સડેલા ચણાનો વીડિયો વાયરલ

unhealthy food giver by anganwadi in panchmahal Gujarat

એક બાજુ ગુજરાત સરકાર ખુદ કબુલી રહી છે કે, ગુજરાતમાં 1.96 લાખ બાળકો કુપોષિત છે અને બીજી તરફ આંગણવાડીમાં બાળકો માટે અપાતુ ભોજન તેમને સશક્ત કરવા અપાય છે કે, બિમાર કરવા તે એક મોટો પ્રશ્ન છે. પંચમહાલ અને દાહોદમાં બાળકો વધુ કુપોષિત છે આજે પંચમહાલના કાલોલ આંગણવાડીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં બાળકોને પીરસવામાં આવતા સડેલા ચણા દેખાઈ રહ્યા છે. સરકાર ખરેખર કરોડોના કોન્ટ્રાક્ટ આપે છે. પણ તેની કોઈ તમા રાખતી નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ